મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ
"કુરબાનીની કથાઓ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૪-૨૦૧૫ ના દિવસે
ચાલુ થઈ અને ૧૦-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), સતિષચંદ્ર
(ભરૂચ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.
કુરબાનીની કથાઓ એ ઝવેરચંદ મેઘાણીની કાર્યકીર્દીની શરૂઆતમાં પ્રસિદ્ધ થયેલી કૃતિઓમાંની એક છે.
ત્યાઅ અને સમર્પણની કથાઓના આ સંગ્રહને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની
કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%B…
સુશાંત સાવલા