મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ "કુરબાનીની કથાઓ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૪-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૪-૨૦૧૫ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), સતિષચંદ્ર (ભરૂચ), વ્યોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.

કુરબાનીની કથાઓ એ ઝવેરચંદ મેઘાણીની કાર્યકીર્દીની શરૂઆતમાં પ્રસિદ્ધ થયેલી કૃતિઓમાંની એક છે. ત્યાઅ અને સમર્પણની કથાઓના આ સંગ્રહને માણવા સૌને આમંત્રણ છે. વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%95%E0%AB%81%E0%AA%B0%E0%AA%AC%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80%E0%AA%A8%E0%AB%80_%E0%AA%95%E0%AA%A5%E0%AA%BE%E0%AA%93

સુશાંત સાવલા

Get your own FREE website, FREE domain & FREE mobile app with Company email.  
Know More >