મિત્રો,
વિકિસ્રોત પર વિહરમાન સહકાર્ય પરિયોજના - "નંદબત્રીશી" નું અક્ષરાંકન પૂર્ણ થયું
છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૫૬ હેઠળ કવિ દામેાદર ખુશાલદાસ બેટાદકર રચિત કાવ્ય સંગ્રહ
"સ્રોતસ્વિની"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.
આ કાવ્ય સંગ્રહને વિકિસ્રોત પર ચડાવવાના આ સહકાર્યમાં આપ નીચે આપેલી કડી (લિંક) પર જઈ જોડાઈ
શકો છો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર.
સુશાંત સાવલા