મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી કૃત "સોરઠી બહારવટીયા -
ભાગ પહેલો"ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૫-૦૫-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને
૧૯-૦૫-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વોમ(જુનાગઢ) અને સુશાંત
(મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત
આપના સહભાગની સરાહના કરે છે
આ પુસ્તક મધ્ય યુગમાં બહારવટીયાઓના જીવન અને તે સમયના સમાજજીવનનો ચિતાર આપે છે.
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%8…
આભાર.
સુશાંત સાવલા