મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી કૃત "સોરઠી બહારવટીયા - ભાગ પહેલો"ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૫-૦૫-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૦૫-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વોમ(જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

આ પુસ્તક મધ્ય યુગમાં બહારવટીયાઓના જીવન અને તે સમયના સમાજજીવનનો ચિતાર આપે છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8B%E0%AA%B0%E0%AA%A0%E0%AB%80_%E0%AA%AC%E0%AA%B9%E0%AA%BE%E0%AA%B0%E0%AA%B5%E0%AA%9F%E0%AB%80%E0%AA%AF%E0%AA%BE_-_%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97_%E0%AA%AA%E0%AA%B9%E0%AB%87%E0%AA%B2%E0%AB%8B


આભાર.

સુશાંત સાવલા