મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૮ "વનવૃક્ષો" પૂર્ણ થઈ છે. પરિયોજના ૩૦ -
"સૌરાષ્ટ્રની રસધાર ૧" ૮૮% જેટલી પૂર્ણ થઈ છે અને તેના પ્રકરણો મિત્રોને વહેંચાઈ
ગયા છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૧ હેઠળ દયારામ કૃત ભક્તિ પદ સંગ્રહ
"રસિકવલ્લભ" ચઢાવવામાં આવી રહ્યું છે. જે મિત્રોને સહકાર્યના આ કાર્યમાં સહભાગી
થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર
સુશાંત