મિત્રો,
વિકિસ્રોત પર હાલમાં પરિયોજના ૨૯ "મૂરખરાજ અને તેના બે ભાઈઓ" પૂર્ણ થઈ છે.
પરિયોજના ૨૮ - "વનવૃક્ષો" ૯૬% જેટલી પૂર્ણ થઈ છે. આ સાથે નવી પરિયોજના ક્રમાંક ૩૦
હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત લોક કથા સંગ્રહ "સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧" ચઢાવવામાં આવી
રહ્યું છે. યુ. પી. એસ. સી. પરીક્ષાના ગુજરાતી વિષયના પાઠ્યક્રમાં આ પુસ્તક સમાવિષ્ટ છે
માટે ગુજરાતી વિદ્યાર્થીઓ ને તે ઉપયોગિ થઈ રહેશે. જે મિત્રોને સહકાર્યમાં આ કાર્યમાં સહભાગી
થવું હોય તેઓ નીચે દર્શાવેલી કડી પર સંપર્ક કરશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%B…
આભાર
સુશાંત