મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી પ્રફુલ્લ રાવલ રચિત રચિત્રકથા
"જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના
૧૨-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૦૨-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વિજય બારોટ (વડોદરા),
અનંત રાઠોડ (હિમ્મત નગર)અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને
વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://gu.wikisource.org/wiki/%E0%AA%9C%E0%AB%80%E0%AA%B5%E0%AA%A8%E0%AA%A…
આભાર.
સુશાંત સાવલા