મિત્રો,
આપને જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર એક વધુ નવું શ્રાવ્ય પુસ્તક (ઑડિયો બુક) ઉપલબ્ધ
કરવાવામાં આવ્યું છે.
ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા તુલસી-ક્યારોને શ્રી મોર્ડન ભટ્ટના ધ્વનિમાં નીચેની લિંક પર
સાંભળી શકાશે. શ્રી મોર્ડન ભટ્ટના યોગદાનની વિકિસ્રોત સરાહના કરે છે.
https://w.wiki/5iS
આભાર
સુશાંત સાવલા