મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો"
ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણ થયું છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૧૩૯ હેઠળ શ્રી નરહરિ
પરીખ રચિત ચરિત્રકથા "સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો" ને સ્રોત પર ચડાવવાનું
કાર્ય હાથમાં લઈએ છીએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://w.wiki/4Ej7
આભાર
સુશાંત સાવલા