2012/12/26 sushant savla <sushant_savla(a)rediffmail.com> wrote:
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર સુરસિંહજી
તખ્તસિંહજી
તખ્તસિંહજી ગોહીલ રચિત કાવ્ય સંગ્રહ - કલાપીનો કેકારવ ચઢાવાયું છે. આ પુસ્તક
૨૪૧ કાવ્યો ધરાવે છે અને તે ૪૬૫ પૃષ્ઠ ધરાવે છે. આ પરિયોજન ૨૭-૧૦-૨૦૧૨ ના દિવસે
ચાલુ થઈ અને બે મહિનામાં આજે ૨૬-૧૨-૨૦૧૨ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં ૮
મિત્રો સહભાગી થયા.
સતિષચંદ્ર પટેલ (ભરૂચ), મહર્ષિ મહેતા (જર્મની), વ્યોમ (જુનાગઢ), જયમ પટેલ
(ભરૂચ), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), નુપુર બહેન (અમદાવાદ / દીલ્હી), નિલેષ
બંધીયા (જુનાગઢ), દેવેન્દ્રભાઈ (ભરૂચ) એ ભાગ લીધો હતો. આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ
આભાર.
અદ્ભૂત કામ થયું છે, આ તો! અભિનંદન અને આભાર!
--
Kartik Mistry | IRC: kart_
{0x1f1f,
kartikm}.wordpress.com