મિત્રો,
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદી રચિત ચરિત્રકથા
"કલાપી" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૨-૦૪-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ
અને ૦૯-૦૫-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), ડૉ. દીપકભાઈ ભટ્ટ (અમદાવાદ),
અનંત રાઠોડ (હિંમત નગર), જયેશ ગોહેલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના
સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે
વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:
https://w.wiki/3ov
આભાર.
સુશાંત સાવલા