મિત્રો,
વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "પત્રલાલસા" ની ભૂલશુદ્ધિનું કાર્ય ચાલુ છે. આ
સાથે પરિયોજના ક્રમાંક ૯૭ હેઠળ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા "નિરંજન" ને સ્રોત
પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ .
ગુજરાતી ભાષાની આ સુંદર કૃતિને સ્રોત પર ચઢાવવાના કાર્યમાં જોડાવા માટે આપ નીચેની કડી પર જઈ
વધુ માહિતી મેળવી શકશો.
https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%…
આભાર
સુશાંત સાવલા