મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી ઇચ્છારામ દેસાઈ રચિત નવલકથા "સૌરષ્ટ્રની રસધાર" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૩-૧૧-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૦૩-૦૧-૨૦૧૭ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), પૃત્વી વલ્લભ અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

તે સૌરાષ્ટ્રના ભાતીગળ રજવાડી ઇતિહાસ અને પ્રાચીન સમયના લોકજીવનને નાની નાની લોક કથાઓ દ્વારા આ પુસ્તકમાંવર્ણવાઈ છે.

વિકિસ્રોત પરની આ પુસ્તકની કડી:https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%8C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%B7%E0%AB%8D%E0%AA%9F%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A8%E0%AB%80_%E0%AA%B0%E0%AA%B8%E0%AA%A7%E0%AA%BE%E0%AA%B0_%E0%AB%A9

આભાર.

સુશાંત સાવલા